ક્ષમાપનાનું મહાપર્વ

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ અને ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે. ક્ષમાપના સંવત્સરીનો પ્રાણ છે અને...

Read More