Tag: ahimsa

ભારતીય સંસ્કૃતિ – ૨૧ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

 આપણે દુનિયાની સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિ ઉપર વિચાર કરી રહ્યા છીએ, એનું એક મુખ્ય કારણ એ છે કે...

Read More

વચનામૃત

पीठं यस्य धरित्री जलधरकलशं लिङ्गमाकाशमूर्तिं,,। नक्षत्रं पुष्पमाल्यं ग्रहगणकुसुमं चन्द्रवह्नयर्कनेत्रम्॥’ कुक्षिः सप्तसमुद्रं हिमगिरिशयनं सप्तपातालपादं,।’ वेदं वक्त्रं षडङ्गं दशदिशिवसनं दिव्यलिङ्गं नमामि॥ પદચ્છેદ :...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૨૦ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

 हरि ॐ વેદો-આધારિત આપણી ભારતીય સંસ્કૃતિ માટે સ્વામી વિવેકાનંદજીએ એક બહુ અગત્યની વાત કહી હતી કે જો...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૯ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

કોઈ પણ સભ્યતા, કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશના જે બે મુખ્ય કાર્યો હોય છે તે છે લોકોની...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૮ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિના વિચાર-શ્રુંખલાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનનું પરમ...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૬ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત

નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्याग:...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૫ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૫મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વચનામૃત

अग्ने नय सुपथा राये अस्मान्,। विश्वानि देव वयुनानि विद्वान्॥ युयोध्यस्मज्जुहुराणमेनो,। भूयिष्ठां ते नमउक्तिं विधेम॥ – ईशावास्योपनिषद् – 18 પદચ્છેદ : अग्ने, नय, सुपथा, राये, अस्मान्, विश्वानि, देव, वयुनानि, विद्वान्,...

Read More

વાક્પુષ્પ

એક ખાલી પાત્ર છે. એ પાત્રમાં પાણી ભરીએ તો એનું મૂલ્ય કદાચ પાંચ રૂપિયા થાય. હવે પાણી કાઢી શરબત ભરીએ તો એનું મૂલ્ય કદાચ દશ રૂપિયા થાય. શરબત કાઢી દૂધ ભરીએ તો મૂલ્ય વીસ રૂપિયા થાય. દૂધ કાઢી જ્યુસ ભરીએ તો તેનું મૂલ્ય ત્રીસ રૂપિયા થાય...

Read More

વાક્પુષ્પ

હે પ્રભુ, થોડી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી, સમ્માનીય થવા કરતાં-સમ્માનને ઝંખવાને બદલે માનને યોગ્ય અને પાત્ર બનવું, સંપત્તિવાન નહિ પણ સમૃદ્ધ બનવું. સખત પરિશ્રમ અને ઉંડો અભ્યાસ...

Read More
Loading

Calendar

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031