Tag: urmio

ભારતીય સંસ્કૃતિ – ૧૮ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિના વિચાર-શ્રુંખલાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનનું પરમ...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૬ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત

નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्याग:...

Read More

વચનામૃત

पितासि लोकस्य चराचरस्य, त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो, लोकत्रयेऽप्यप्रतिम – प्रभाव॥ – श्रीमद्-भगवद् गीता-अध्याय 11/43 પદચ્છેદ : पिता, असि, लोकस्य, चराचरस्य, त्वम्, अस्य, पूज्यः,...

Read More

ગીતા પ્રબોધન ૨૭ – ત્યાગ (દૈવી સંપત્તિઓ – ભાગ ૧૩)

પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત. નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૩મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં...

Read More

ગીતા પ્રબોધન ૨૬ – અક્રોધ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૨ નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૨મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે....

Read More

વચનામૃત

शिष्य उवाच स्वामिन् नमस्ते नतलोकबन्धो,। कारुण्यसिन्धो पतितं भवाब्धौ॥ मामुद्धरात्मीय कटाक्षदृष्ट्या,। ऋज्व्यातिकारुण्यसुधाऽभिवृष्ट्या ॥ विवेक चूडामणि 77 પદચ્છેદ  –     स्वामिन् – હે સ્વામી! नम, ते – તમને નમસ્કાર...

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૩) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ આખામાં સમૃદ્ધ અને વૈભવશાળી હતી, અને એ પણ માત્ર ત્રણ-ચાર સૈકાઓ સુધી નહિ પણ  હજારો વર્ષો સુધી! આવી અદ્ભૂત સંસ્કૃતિ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. આ વિષયની ચર્ચામાં આપણે એ પણ સમજ્યા હતાં કે કોઈ પણ...

Read More

વાક્પુષ્પ

‘લાલ, પીળો અને વાદળી મુખ્ય રંગ કહેવાય બાકીના બીજા બધાં એકબીજાથી થાય.’ તમને આમાંથી કયો રંગ ગમે છે ? રંગ ગમવાના કોઇ કારણો હોતાં નથી. બસ તે ગમે છે પરંતુ જે રંગ નથી ગમતા તે રંગ સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઇએ. જીવન...

Read More

વચનામૃત

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं,। नेमा विद्युतो भान्ति कुलोऽयमग्निः॥ तमेव भान्तमनुभाति सर्व,। तस्य भासा सर्वमिदं विभाति॥ कठोपनिषद् – 2/2/25 પદચ્છેદ   :      न      –      નથી तत्र    –      ત્યાં सूर्यः ...

Read More

વાક્પુષ્પ

નિયમિતતા અને સમયપાલન એ સફળ વ્યક્તિનો સ્વભાવ હોય છે. શિસ્ત પાલન વિના સફળતા મળતી નથી. મન જ્યારે શિસ્ત, નિયમિતતા અને સમયપાલન જેવા શબ્દો સાંભળે છે ત્યારે તેને ઘણો ભય લાગે છે. જે માણસ અનિયમિત છે, પોતાના કાર્યો ગમે ત્યારે કરે છે તેને...

Read More
Loading

Calendar

April 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930