न तत्र सूर्यो भाति न चन्द्रतारकं,।
नेमा विद्युतो भान्ति कुलोऽयमग्निः॥
तमेव भान्तमनुभाति सर्व,।
तस्य भासा सर्वमिदं विभाति॥
कठोपनिषद् – 2/2/25
પદચ્છેદ : न – નથી
तत्र – ત્યાં
सूर्यः – સૂર્ય
भाति – પ્રકાશે છે,
न – નથી
चन्द्रतारकं – ચંદ્ર અને તારાઓ
न, इमा – નથી, આ
विद्युत – વિજળીઓ
भान्ति – પ્રકાશિત કરે છે
कुत – ક્યાંથી
अथम् – આ
अग्नि – અગ્નિ
तम्, एव – જ
भान्तम् – ભાસે છે,
अनुभाति – તેના પ્રકાશયી પ્રકાશિત થાય છે.
ષર્વભ્રહ્ય – સર્વ
ણષ્મ્ર – તેના
બ્રાષા – પ્રકાશથી
सर्वम् – સર્વ
इदम् – આ
विभाति – પ્રકાશિત થાય છે.
અર્થ – ત્યાં (તે આત્મલોકમાં સૂર્ય પ્રકાશિત થતો નથી, અર્થાત્ સૂર્ય તેને પ્રકાશિત કરતો નથી. ચંદ્ર, તારાઓ તેમજ વિજળી પણ તેને પ્રકાશિત કરી શકતા નથી, તો પછી આ અગ્નિની તો વાત જ શી? તે (આત્મતત્ત્વ) પ્રકાશમાન છે તેથી જ સર્વ કાંઇ પ્રકાશિત થાય છે. તેના પ્રકાશથી જ આ સર્વ કાંઇ ભાસે છે.