Tag: prabhu

વાક્પુષ્પ

આજકાલ બાળક નાનું હોય ત્યારથી તેને વિવિધ પ્રકારની કળાઓ શીખવા જુદા-જુદા વર્ગોમાં મોકલવામાં આવે છે પરંતુ ક્યાંય ‘દરેકí પરિસ્થિતિમાં શાંત કેવી રીતે રહેવÖÅ’ આ અંગેનો વર્ગ જોવા મળતો નથી. આથી મનુષ્ય જીવનની નિશાળમાં પડતાં, આખડતાં, ભાંગી...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૮ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિના વિચાર-શ્રુંખલાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનનું પરમ...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૬ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત

નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्याग:...

Read More

વચનામૃત

कुन्देन्दीवरसुन्दरावतिबलौ विज्ञानधामाविभौ,” शौभाढ्यौ  वरधन्विनौ  श्रुतिनुतौ  गोविप्रवृन्दप्रियौ।” मायमानुषरुपिणौ रघुवरौ सद्धर्मवर्मौ हितौ,” सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौ हि नः॥ – किष्किन्धाकांड...

Read More

વાકપુષ્પ

મહાશિવરાત્રિ પર્વ એટલે શિવજીનો મહિમા દર્શાવતુ પર્વ. પરમ કલ્યાણ, સત્ય, સુંદર, પવિત્ર, ચૈતન્ય, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ એટલે ભગવાન શિવ. સૂર્યની અનુપસ્થિતિ એટલે રાત્રિ, સૂર્ય એટલે પ્રકાશ. પ્રકાશની ગેરહાજરી એટલે અંધકાર. પ્રકાશનો અર્થ...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૫ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૫મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વચનામૃત

अग्ने नय सुपथा राये अस्मान्,। विश्वानि देव वयुनानि विद्वान्॥ युयोध्यस्मज्जुहुराणमेनो,। भूयिष्ठां ते नमउक्तिं विधेम॥ – ईशावास्योपनिषद् – 18 પદચ્છેદ : अग्ने, नय, सुपथा, राये, अस्मान्, विश्वानि, देव, वयुनानि, विद्वान्,...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૪ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૪મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વચનામૃત

पितासि लोकस्य चराचरस्य, त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो, लोकत्रयेऽप्यप्रतिम – प्रभाव॥ – श्रीमद्-भगवद् गीता-अध्याय 11/43 પદચ્છેદ : पिता, असि, लोकस्य, चराचरस्य, त्वम्, अस्य, पूज्यः,...

Read More

વાક્પુષ્પ

શ્રીમદ્ ભગવદ્ગીતા માનવીને જીવન-ઘડતરની કળા શીખવે છે. જીવન ઘડતર એવા પ્રકારનું હોય જેથી મનુષ્યમાં જે સ્વાભાવિક સુંદરતા રહેલી છે તે અભિવ્યક્ત થાય. કોઇ શિલ્પી એક પથ્થરમાંથી મૂર્તિ કંડારતો હોય ત્યારે તે પથ્થરની અંદર જે સ્વાભાવિક સુંદર...

Read More

વચનામૃત

इह चेदवेदीदथ सत्यमस्ति,। न चेदिहावेदीन्महती विनष्टिः॥ भूतेषु भूतेषु विचित्य धीराः,। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ કેનોપનિષદ્, 2/5 પદચ્છેદ : इह, चेत्, अवेदीत्, अथ, सत्यम्, अस्ति, न, चेत्, इह, अवेदीत्, महती, विनष्टिः, भूतेषु,...

Read More

વાક્પુષ્પ

હે પરમકૃપાળુ પરમાત્મા, આજે તેં મને ખૂબ સુખસામગ્રી આપી છે પણ કાલે તું એ બધું લઇ લે એમ પણ બને. આજે તેં ભરપૂર શક્તિ અને તંદુરસ્તી આપ્યા છે. પણ કાલે મારો દેહ દુર્બળ, બીમાર થઇ જાય એવું પણ બને. આજે તેં મીઠાં સંબંધો આપ્યા છે પણ કાલે...

Read More
Loading

Calendar

March 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031