Tag: vicharo

ભારતીય સંસ્કૃતિ – ૨૧ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

 આપણે દુનિયાની સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિ ઉપર વિચાર કરી રહ્યા છીએ, એનું એક મુખ્ય કારણ એ છે કે...

Read More

વચનામૃત

पीठं यस्य धरित्री जलधरकलशं लिङ्गमाकाशमूर्तिं,,। नक्षत्रं पुष्पमाल्यं ग्रहगणकुसुमं चन्द्रवह्नयर्कनेत्रम्॥’ कुक्षिः सप्तसमुद्रं हिमगिरिशयनं सप्तपातालपादं,।’ वेदं वक्त्रं षडङ्गं दशदिशिवसनं दिव्यलिङ्गं नमामि॥ પદચ્છેદ :...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૨૦ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

 हरि ॐ વેદો-આધારિત આપણી ભારતીય સંસ્કૃતિ માટે સ્વામી વિવેકાનંદજીએ એક બહુ અગત્યની વાત કહી હતી કે જો...

Read More

વાક્પુષ્પ

સુંદર બગીચો હોય, એમાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય, આ બધા જ ફૂલોમાં એવી ક્ષમતા છે કે એ વ્યક્તિને પોતાની સુગંધથી, સૌંદર્યથી પ્રભાવિત કરી દે. આવનાર વ્યક્તિ ભલે પહેલીવાર આવી હોય, તે કઇ જ્ઞાતિની છે, પૈસાવાળી છે, ગરીબ છે, ભણેલી છે, અભણ...

Read More

વચનામૃત

पूषन्नेकर्षे यम सूर्य प्राजा -,। पत्य व्यूह रश्मीन् समूह ॥ तेजो यत्रे रूपं कल्याणतमं तत्रे पश्यामि,। योऽसावसौ पुरुषः सोऽहमस्मि॥ પદચ્છેદ    –      पूषन् – હે પોષણ કરનાર । एकर्षे – હે એકાકીગમન કરનાર , यम- હે...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૮ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિના વિચાર-શ્રુંખલાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનનું પરમ...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૬ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

हरि ॐ આપણે ભારતીય સંસ્કૃતિ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, અને તેથી આપણે એનો ઈતિહાસ તો જાણવો જ જોઈએ, કારણ...

Read More

વાક્પુષ્પ

વસંત ખરેખર પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ નવા યુગની વસંત છે અને એ પણ એના જ પૂર્ણરૂપમાં પ્રગટ થઇ રહી છે. આપણે તેનો ભાગ છીએ, એ આપણને નવું જીવન આપે છે. એની સાથે આવે છે સંપૂર્ણ મુક્તિ અને પરિત્યાગની ભવ્ય અનુભૂતિ. જૂના બંધિયાર ચીલાઓ...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૬ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત

નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्याग:...

Read More

વચનામૃત

पितासि लोकस्य चराचरस्य, त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो, लोकत्रयेऽप्यप्रतिम – प्रभाव॥ – श्रीमद्-भगवद् गीता-अध्याय 11/43 પદચ્છેદ : पिता, असि, लोकस्य, चराचरस्य, त्वम्, अस्य, पूज्यः,...

Read More

ક્ષમાપનાનું મહાપર્વ

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ અને ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે. ક્ષમાપના સંવત્સરીનો પ્રાણ છે અને...

Read More
Loading

Calendar

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31