Tag: dhyan

માર્દવમ્ | દૈવી સંપત્તિ | શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ ‘દૈવાસુરસમ્પદ્વિભાગયોગ’ના શ્લોક ૨

માર્દવમ્ | દૈવી સંપત્તિ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૨૧ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

 આપણે દુનિયાની સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિ ઉપર વિચાર કરી રહ્યા છીએ, એનું એક મુખ્ય કારણ એ છે કે...

Read More

વાક્પુષ્પ

સુંદર બગીચો હોય, એમાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય, આ બધા જ ફૂલોમાં એવી ક્ષમતા છે કે એ વ્યક્તિને પોતાની સુગંધથી, સૌંદર્યથી પ્રભાવિત કરી દે. આવનાર વ્યક્તિ ભલે પહેલીવાર આવી હોય, તે કઇ જ્ઞાતિની છે, પૈસાવાળી છે, ગરીબ છે, ભણેલી છે, અભણ...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૮ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિના વિચાર-શ્રુંખલાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનનું પરમ...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૭ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

हरि ॐ થોડા સમય પહેલા એવી કોઈ કલ્પના પણ ન્હોતી કે ભારત કોઈ આર્થિક સત્તા બની શકે, અને આ કલ્પના ૨૦-૨૫...

Read More

વચનામૃત

नानाछिद्रघटोवरस्थितमहादीपप्रभाभास्वरं, ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते । जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत्, तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥ श्री दक्षिनामूर्तिस्तोत्रतम् – 4...

Read More

વાક્પુષ્પ

આપણા ઋષિમુનિઓનો શાશ્વત સંદેશ એ સમસ્ત માનવ જાતિની આધ્યાત્મિક પૈતૃક સંપત્તિ છે. આ સંપત્તિને પ્રાપ્ત કરવી એ દરેકે-દરેક મનુષ્યનો અધિકાર છે, જન્મસિદ્ધ હક્ક છે. પરંતુ જ્યારે અધિકારની વાત આવે છે ત્યારે આપણે એકદમ તુચ્છ નશ્વર વસ્તુ પાછળ...

Read More

વચનામૃત

त्रिरुन्नतं स्थाप्य समं शरीरं, हृदीन्द्रियाणि मनसा संनिवेश्य॥ ब्रह्मोडुपेन प्रतरेत विद्वान्, स्त्रोतांसि सर्वाणि भयावहानि॥ – श्वेताश्वतरोपनिषद् – 2/8 પદચ્છેદ : त्रिरुन्नतम्, स्थाप्य, समम्, शरीरम्, हृदि, इन्द्रियाणि,...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૬ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત

નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्याग:...

Read More

વાક્પુષ્પ

સાધનાપથનું સૌથી મોટું વિઘ્ન છે અહંકાર! “મેં” સાધના કરી, “મેં” જપ કર્યા, “મેં” અનુષ્ઠાન કર્યું, “મેં આ તપ કર્યું… પેલું તપ કર્યું”… અથવા “હું કરું છું” એવો...

Read More

વચનામૃત

महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी, स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः। अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन्, ममाप्येव स्तोत्रे हर निरपवादः परिकरः॥ शिवमहिम्नस्तोत्रम्- ॥1॥ પદચ્છેદ   :   महिम्नः, पारम्, ते, परम्,...

Read More

વાકપુષ્પ

મહાશિવરાત્રિ પર્વ એટલે શિવજીનો મહિમા દર્શાવતુ પર્વ. પરમ કલ્યાણ, સત્ય, સુંદર, પવિત્ર, ચૈતન્ય, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ એટલે ભગવાન શિવ. સૂર્યની અનુપસ્થિતિ એટલે રાત્રિ, સૂર્ય એટલે પ્રકાશ. પ્રકાશની ગેરહાજરી એટલે અંધકાર. પ્રકાશનો અર્થ...

Read More
Loading

Calendar

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31