Month: November 2017

વાક્પુષ્પ

શ્રીમદ્ ભગવદ્ગીતા માનવીને જીવન-ઘડતરની કળા શીખવે છે. જીવન ઘડતર એવા પ્રકારનું હોય જેથી મનુષ્યમાં જે સ્વાભાવિક સુંદરતા રહેલી છે તે અભિવ્યક્ત થાય. કોઇ શિલ્પી એક પથ્થરમાંથી મૂર્તિ કંડારતો હોય ત્યારે તે પથ્થરની અંદર જે સ્વાભાવિક સુંદર...

Read More

ગીતા પ્રબોધન ૨૬ – અક્રોધ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૨ નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૨મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે....

Read More

વચનામૃત

इह चेदवेदीदथ सत्यमस्ति,। न चेदिहावेदीन्महती विनष्टिः॥ भूतेषु भूतेषु विचित्य धीराः,। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ કેનોપનિષદ્, 2/5 પદચ્છેદ : इह, चेत्, अवेदीत्, अथ, सत्यम्, अस्ति, न, चेत्, इह, अवेदीत्, महती, विनष्टिः, भूतेषु,...

Read More

Calendar

November 2017
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930