વાક્પુષ્પ

હે પરમ પ્રભુ! અમારા વિચારોને એટલા ઉદાર કરો કે, બીજા માણસનું દૃષ્ટિબિંદુ અમે સમજી શકીએ. અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે, બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ. અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે, બીજાઓ ક્યાં ઘવાય છે તે અમે જોઇ શકીએ....

Read More