વાકપુષ્પ
વ્યવહારિક દૃષ્ટિએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનમાં સફળ થવાના અનેક માર્ગ છે. મહાપુરુષો તથા ગુરુજનોએ તેને મુખ્ય ત્રણ માર્ગમાં વિભાજીત કર્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. જેવી રીતે એક ડ્રેસ બધાને એક સરખા માપનો થાય તે જરૂરી નથી...
Read MorePosted by Gyaan Vihar Ashram | Jul 13, 2017 | vakpushp, Yogamrut |
વ્યવહારિક દૃષ્ટિએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનમાં સફળ થવાના અનેક માર્ગ છે. મહાપુરુષો તથા ગુરુજનોએ તેને મુખ્ય ત્રણ માર્ગમાં વિભાજીત કર્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. જેવી રીતે એક ડ્રેસ બધાને એક સરખા માપનો થાય તે જરૂરી નથી...
Read MorePosted by Gyaan Vihar Ashram | Jun 15, 2017 | Vachnamrut, Yogamrut |
21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ પર સૌને અભિનંદન ! સૌનાં શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે તેવી પ્રાર્થના. યોગનો અર્થ આપણે માત્ર યોગનાં આસનો કે પ્રાણાયામના અભ્યાસથી જ સીમિત ન કરવો જોઇએ. યોગનો અર્થ ‘સમત્વ’ પણ છે....
Read MorePosted by Gyaan Vihar Ashram | Jun 12, 2017 | Vachnamrut, Yogamrut |
આજનું જીવન દુઃખ અને સંતોષોથી ભરપૂર છે. જો માણસ યોગના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોને પણ અમલમાં મૂકવા યત્ન કરે તો આવી વિક્ષુબ્ધ સ્થિતિમાં પણ સારી રીતે જીવન જીવી શકે. યોગ વડે પૂર્ણતા, શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. યોગના...
Read MorePosted by Gyaan Vihar Ashram | Jun 9, 2017 | vakpushp, Yogamrut |
દુનિયાનું સૌથી ઊંચું શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ તેની ઊંચાઇ 8848 મીટર છે. તેને પ્રથમ વખત સર કરનાર વ્યક્તિનું નામ એડમંડ હિલેરી હતું. આ હિલેરીનું સન્માન કરવા માટે ન્યુઝીલેન્ડમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો. ત્યાં પોતાના...
Read MorePosted by Gyaan Vihar Ashram | Jun 8, 2017 | Bhartiya Sanskruti, Yogamrut |
આ સંસ્કૃતિએ,એની સભ્યતાએ આપણને જે પરમજ્ઞાન અને પરમ વૈભવ આપ્યા હતા એમાં બંને પ્રકારનો વૈભવ હતો – બાહ્ય અને આંતરિક. એ બંને પ્રકારના વૈભવનું મહત્ત્વ આ સંસ્કૃતિના જીવનમાં એકસરખું જ હતું. હજારો વર્ષોથી જીવંત આ સંસ્કૃતિમાં ઘણી વિશેષતાઓ...
Read More| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||