Author: Gyaan Vihar Ashram

વચનામૃત

अनेजदेकं मनसो जवीयो नैनत्-देवा आप्नुवन्पूर्वमर्षत् ॥ तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति ॥ પદચ્છેદ : अनेजत्, एकम्, मनसः, जवीयः, न, एनत्, देवाः, आप्नुवन्, पूर्वम्, अर्षत्, तत्, धावतः, अन्यान्, अत्येति, तिष्ठत्,...

Read More

વાક્પુષ્પ

કોઇ પણ ફળ, ફૂલ, વસ્તુ, વ્યક્તિ દરેકનું એક આગવું સૌંદર્ય એની આગવી ઓળખ હોય છે. ધારો કે એક ફૂલ છે તો તેનો રંગ, સુગંધ, સ્પર્શ તેની ઉપયોગીતા અને તેના ગુણધર્મો આ બધુ મળીને ફૂલનું અસ્તિત્વ હોય છે. ફૂલના દેખાતા જુદા જુદા ગુણો એક બીજાના...

Read More

વચનામૃત

स पर्यगाच्छुक्रमकायमव्रण -,। मस्नाविरँ शुद्धमपापविद्धम् ॥ कविर्मनीषी परिभूः स्वयंम्भूर्याथातथ्यतो -,। -ऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥ ईशावास्योपनिषद् – 8 પદચ્છેદ        : सः, पर्यगात्, शुक्रम्, अकायम्, अव्रणम्,...

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૩) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ આખામાં સમૃદ્ધ અને વૈભવશાળી હતી, અને એ પણ માત્ર ત્રણ-ચાર સૈકાઓ સુધી નહિ પણ  હજારો વર્ષો સુધી! આવી અદ્ભૂત સંસ્કૃતિ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. આ વિષયની ચર્ચામાં આપણે એ પણ સમજ્યા હતાં કે કોઈ પણ...

Read More

વાક્પુષ્પ

દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુહિ બ્યાપા ॥ સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ॥ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજી લખે છે કે ‘રામ-રાજ્યમાં’ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ કોઇનેય...

Read More

Calendar

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930