Author: Gyaan Vihar Ashram

વાક્પુષ્પ

દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુહિ બ્યાપા ॥ સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ॥ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજી લખે છે કે ‘રામ-રાજ્યમાં’ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ કોઇનેય...

Read More

વચનામૃત

ब्रह्मभ्भोधिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययं,। श्रीमच्छम्भुमखेन्दु सुन्दरवरे संशोभितं सर्वदा ॥ संसारामयभेषजं सुखकरं श्रीजानकीजीवनं,। धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम्॥ किष्कन्धाकांड – श्लोक – 2...

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૨) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણે ભારતીય સંસ્કૃતિ અને એની આખી જીવન વ્યવસ્થા વિશે વિચાર કરી રહ્યા છીએ. એમાંની એક-બે મુખ્ય વાતો જે ધ્યાનમાં રાખવાની છે તે, એક તો આ સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પુરાતન અને અદ્વિતીય સંસ્કૃતિ છે જે લાખો વર્ષોથી આજ સુધી જીવંત રહી છે;...

Read More

વાક્પુષ્પ

‘લાલ, પીળો અને વાદળી મુખ્ય રંગ કહેવાય બાકીના બીજા બધાં એકબીજાથી થાય.’ તમને આમાંથી કયો રંગ ગમે છે ? રંગ ગમવાના કોઇ કારણો હોતાં નથી. બસ તે ગમે છે પરંતુ જે રંગ નથી ગમતા તે રંગ સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઇએ. જીવન...

Read More

વચનામૃત

ॐ विश्वं   विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः॥ भूतकृदभूतभृद्भावो भूतात्मा भूतभावनः॥ श्रीविष्णुसहस्रनाम – 14 પદચ્છેદ  :          ॐ, विश्वम्, विष्णुः, वषट्कारः, भूतभव्यभवत्प्रभुः, भूतकृत्, भूतभृत्, भावः, भूतात्मा, भूतभावनः॥...

Read More

Calendar

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930