Author: Gyaan Vihar Ashram

વાક્પુષ્પ

હે પરમાત્મા, અમારા વિચારો, લાગણીઓ, કાર્યોનો દોર તમે તમારા હાથમાં લઇ લો અને સંપૂર્ણ પણે અમને દોરો. અમારા સઘળાં કાર્યો અમારી બુદ્ધિ, અમારી ઇચ્છા અમારા અહંકાર વડે નહિ પણ તમારી ઇચ્છા વડે પ્રેરિત થાઓ. કોઇ પણ કાર્યની  સફળતા કે...

Read More

વચનામૃત

एको हि रुद्रो न द्वितीयाय तस्थु- र्य इर्मांल्लोकानीशत ईशनीभिः। प्रत्यङ् जनास्तिष्ठति संचुकोचान्तकाले संसृज्य विश्वा भुवनानि गोपाः।। श्वेताश्वतरोपनिषद – अध्याय 3/2­ પદચ્છેદ  :          एकः, हि, रुद्रः, न, द्वितीयाय, तस्थुः, यः,...

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૦) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

વૈદિક સંસ્કૃતિ એટલે વેદો પર આધારિત સંસ્કૃતિ, એ સંસ્કૃતિ કે જેનો આધાર વેદો છે. સમસ્ત વિશ્વના સૌથી મુખ્ય એકમ, માણસના વૈયક્તિક જીવન માટેના નીતિ-નિયમો, એની આચાર સંહિતા, એના વિકાસ માટેના વિવિધ ઉપાયો, અને એને આધારે ઉભા થયેલા આખા સમાજ...

Read More

વચનામૃત

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं,। नेमा विद्युतो भान्ति कुलोऽयमग्निः॥ तमेव भान्तमनुभाति सर्व,। तस्य भासा सर्वमिदं विभाति॥ कठोपनिषद् – 2/2/25 પદચ્છેદ   :      न      –      નથી तत्र    –      ત્યાં सूर्यः ...

Read More

વાક્પુષ્પ

નિયમિતતા અને સમયપાલન એ સફળ વ્યક્તિનો સ્વભાવ હોય છે. શિસ્ત પાલન વિના સફળતા મળતી નથી. મન જ્યારે શિસ્ત, નિયમિતતા અને સમયપાલન જેવા શબ્દો સાંભળે છે ત્યારે તેને ઘણો ભય લાગે છે. જે માણસ અનિયમિત છે, પોતાના કાર્યો ગમે ત્યારે કરે છે તેને...

Read More

Calendar

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930