Author: Gyaan Vihar Ashram

વાક્પુષ્પ

નિયમિતતા અને સમયપાલન એ સફળ વ્યક્તિનો સ્વભાવ હોય છે. શિસ્ત પાલન વિના સફળતા મળતી નથી. મન જ્યારે શિસ્ત, નિયમિતતા અને સમયપાલન જેવા શબ્દો સાંભળે છે ત્યારે તેને ઘણો ભય લાગે છે. જે માણસ અનિયમિત છે, પોતાના કાર્યો ગમે ત્યારે કરે છે તેને...

Read More

ભારતીય સંસ્કૃતિ (૯) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિને જો એના સાચા અર્થમાં સમજવી હોય તો એ માટે વિશેષ બુદ્ધિ અને દ્રષ્ટિ પણ જોઈએ, એવી સમજ, એવી બુદ્ધિ, એવા વિચારો અને એવું જ્ઞાન પણ હોવું જોઈએ કે જે માત્ર ઇન્દ્રિયો ઉપર જ આધારિત કે સીમિત ના હોય – કે જે બાહ્ય...

Read More

વચનામૃત

जन्तुनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं क्षतो विप्रता, तस्माद् वैदिकधर्ममार्गपरता विद्वत्वमस्मात्परम्  । आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितः, मुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ 2 ॥ विवेक चूडामणि 2॥...

Read More

ગીતા પ્રબોધન (પ્રવચન પુષ્પ 11)

(પ. પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત) तेषां सततयुक्तानां भजतां प्रीतिपुर्वकम् । ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ 10:10॥ વિભૂતિયોગ નામના દશમાં અધ્યાયના આ શ્લોકમાં સ્વયં ભગવાનનું વચન છે કે જે લોકો...

Read More

વાક્પુષ્પ

નવા વર્ષનું આગમન ઘણાં ડાન્સ, પાર્ટી, નવાં કપડાં વગેરેથી કરતાં હોય છે. અમુક લોકો માટે આ બધું તો જાણે દર વર્ષનો એક ક્રમ થઇ ગયો હોય છે.  પરંતુ બહારથી આવા રંગરોગાન કરવાથી મન શું નવું થઇ જાય છે ? ના, મન તો એવું ને એવું જૂનું જ રહેતુ...

Read More

Calendar

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930