ભારતીય સંસ્કૃતિ (૧૩) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ આખામાં સમૃદ્ધ અને વૈભવશાળી હતી, અને એ પણ માત્ર ત્રણ-ચાર સૈકાઓ સુધી નહિ પણ  હજારો વર્ષો સુધી! આવી અદ્ભૂત સંસ્કૃતિ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. આ વિષયની ચર્ચામાં આપણે એ પણ સમજ્યા હતાં કે કોઈ પણ...

Read More