शान्ता महान्तो निवसन्ति सन्तो,।
वसन्त वल्लोकहितं चरन्तः॥
तीर्णाः स्वयं भमभणार्य भीमभवार्णवं,।
जनान-हेतुनाऽन्यानपि तारयन्ति॥
विवेक चूडामणि – 39
પદચ્છેદ
शान्ताः – અત્યંત શાંત
तीर्णाः – પાર કરી ગયેલા હોઇ
महान्तः – મહાન
स्वयम् – સ્વયં
निवसन्ति – વસી રહેલા છે.
भीमभवार्णवम् – ભયંકર સંસાર
सन्तः – સંત પુરુષો
जनान् – મુમુક્ષુજનોને
वसन्तवत् – વસંતઋતુની જેમ
अहेतुना – કોઇ પણ કારણ વગર
लोकहितम् – લોકí કલ્યાણ માટે
अन्यान् – બીજા
अपि – પણ
तारयन्ति – તારે છે.
અર્થ – અત્યંત શાંત, મહાન સંત પુરુષો વસંતઋતુની જેમ લોકકલ્યાણ માટે વિહાર કરતા વસી રહેલા છે. જેઓ સ્વયં ભયંકર સંસાર સાગરને પાર કરી ગયેલા હોઇ કોઇ પણ કારણ વગર બીજા મમુક્ષુ જનોને પણ તારે છે.