વાક્પુષ્પ

હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો, ઇર્ષ્યા, ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે. હું મંદિરે જાઉં, ફુલ ચડાવું, માળા ગણું અને મારા કર્મોમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય, તો મારી એ પૂજા મિથ્યા છે. હું...

Read More