Author: Gyaan Vihar Ashram

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૪ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૪મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વાક્પુષ્પ

હે પ્રભુ, થોડી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી, સમ્માનીય થવા કરતાં-સમ્માનને ઝંખવાને બદલે માનને યોગ્ય અને પાત્ર બનવું, સંપત્તિવાન નહિ પણ સમૃદ્ધ બનવું. સખત પરિશ્રમ અને ઉંડો અભ્યાસ...

Read More

વચનામૃત

पितासि लोकस्य चराचरस्य, त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो, लोकत्रयेऽप्यप्रतिम – प्रभाव॥ – श्रीमद्-भगवद् गीता-अध्याय 11/43 પદચ્છેદ : पिता, असि, लोकस्य, चराचरस्य, त्वम्, अस्य, पूज्यः,...

Read More

ગીતા પ્રબોધન ૨૭ – ત્યાગ (દૈવી સંપત્તિઓ – ભાગ ૧૩)

પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત. નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૩મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં...

Read More

વાક્પુષ્પ

શ્રીમદ્ ભગવદ્ગીતા માનવીને જીવન-ઘડતરની કળા શીખવે છે. જીવન ઘડતર એવા પ્રકારનું હોય જેથી મનુષ્યમાં જે સ્વાભાવિક સુંદરતા રહેલી છે તે અભિવ્યક્ત થાય. કોઇ શિલ્પી એક પથ્થરમાંથી મૂર્તિ કંડારતો હોય ત્યારે તે પથ્થરની અંદર જે સ્વાભાવિક સુંદર...

Read More

Calendar

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930