Author: Gyaan Vihar Ashram

ગીતા પ્રબોધન ૨૬ – અક્રોધ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૨ નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૨મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે....

Read More

વચનામૃત

इह चेदवेदीदथ सत्यमस्ति,। न चेदिहावेदीन्महती विनष्टिः॥ भूतेषु भूतेषु विचित्य धीराः,। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ કેનોપનિષદ્, 2/5 પદચ્છેદ : इह, चेत्, अवेदीत्, अथ, सत्यम्, अस्ति, न, चेत्, इह, अवेदीत्, महती, विनष्टिः, भूतेषु,...

Read More

વચનામૃત

सविन्दुसिन्धुसुस्खलत्तरङ्गभङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् । कृतान्तदूत कालभूतभीतिहारिवर्मदे त्वदीय पाद पङ्कजं नमामि देवि नर्मदे ॥ नर्मदाष्टकम् ॥1॥ પદચ્છેદ :  सविन्दु – सिन्धु – सुस्खलत् – तरङ्ग...

Read More

વાક્પુષ્પ

હે પરમકૃપાળુ પરમાત્મા, આજે તેં મને ખૂબ સુખસામગ્રી આપી છે પણ કાલે તું એ બધું લઇ લે એમ પણ બને. આજે તેં ભરપૂર શક્તિ અને તંદુરસ્તી આપ્યા છે. પણ કાલે મારો દેહ દુર્બળ, બીમાર થઇ જાય એવું પણ બને. આજે તેં મીઠાં સંબંધો આપ્યા છે પણ કાલે...

Read More

ગીતા પ્રબોધન ૨૫ – સત્ય પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૧ નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૧મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે....

Read More

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031