Author: Gyaan Vihar Ashram

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૫ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૫મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વચનામૃત

अग्ने नय सुपथा राये अस्मान्,। विश्वानि देव वयुनानि विद्वान्॥ युयोध्यस्मज्जुहुराणमेनो,। भूयिष्ठां ते नमउक्तिं विधेम॥ – ईशावास्योपनिषद् – 18 પદચ્છેદ : अग्ने, नय, सुपथा, राये, अस्मान्, विश्वानि, देव, वयुनानि, विद्वान्,...

Read More

વાક્પુષ્પ

એક ખાલી પાત્ર છે. એ પાત્રમાં પાણી ભરીએ તો એનું મૂલ્ય કદાચ પાંચ રૂપિયા થાય. હવે પાણી કાઢી શરબત ભરીએ તો એનું મૂલ્ય કદાચ દશ રૂપિયા થાય. શરબત કાઢી દૂધ ભરીએ તો મૂલ્ય વીસ રૂપિયા થાય. દૂધ કાઢી જ્યુસ ભરીએ તો તેનું મૂલ્ય ત્રીસ રૂપિયા થાય...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૪ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૪મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વાક્પુષ્પ

હે પ્રભુ, થોડી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી, સમ્માનીય થવા કરતાં-સમ્માનને ઝંખવાને બદલે માનને યોગ્ય અને પાત્ર બનવું, સંપત્તિવાન નહિ પણ સમૃદ્ધ બનવું. સખત પરિશ્રમ અને ઉંડો અભ્યાસ...

Read More

Calendar

September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930