Author: Gyaan Vihar Ashram

વાક્પુષ્પ

હે પરમ પ્રભુ! અમારા વિચારોને એટલા ઉદાર કરો કે, બીજા માણસનું દૃષ્ટિબિંદુ અમે સમજી શકીએ. અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે, બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ. અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે, બીજાઓ ક્યાં ઘવાય છે તે અમે જોઇ શકીએ....

Read More

ભારતીય સંસ્કૃતિ – ૨૦ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

 हरि ॐ વેદો-આધારિત આપણી ભારતીય સંસ્કૃતિ માટે સ્વામી વિવેકાનંદજીએ એક બહુ અગત્યની વાત કહી હતી કે જો...

Read More

ભારતીય સંસ્કૃતિ – ૧૯ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

કોઈ પણ સભ્યતા, કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશના જે બે મુખ્ય કાર્યો હોય છે તે છે લોકોની...

Read More

વચનામૃત

ब्रह्मानंदरसानुभूतिकलितैः पूतैः सुशीतैः सितैः,’ युष्मद्-वाक्-कलशोज्शितैः   श्रुतिसुखैर्वाक्यामृतैः   सेचय॥ संतप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो,, धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः॥ – विवेक चूडामणि...

Read More

વાક્પુષ્પ

સુંદર બગીચો હોય, એમાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય, આ બધા જ ફૂલોમાં એવી ક્ષમતા છે કે એ વ્યક્તિને પોતાની સુગંધથી, સૌંદર્યથી પ્રભાવિત કરી દે. આવનાર વ્યક્તિ ભલે પહેલીવાર આવી હોય, તે કઇ જ્ઞાતિની છે, પૈસાવાળી છે, ગરીબ છે, ભણેલી છે, અભણ...

Read More

Calendar

September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930