Author: Gyaan Vihar Ashram

વચનામૃત

शिष्य उवाच स्वामिन् नमस्ते नतलोकबन्धो,। कारुण्यसिन्धो पतितं भवाब्धौ॥ मामुद्धरात्मीय कटाक्षदृष्ट्या,। ऋज्व्यातिकारुण्यसुधाऽभिवृष्ट्या ॥ विवेक चूडामणि 77 પદચ્છેદ  –     स्वामिन् – હે સ્વામી! नम, ते – તમને નમસ્કાર...

Read More

ગુરુકુળ શિક્ષા

આપણા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જ્ઞાનને ઉદ્ઘાટિત કરનાર આપણા ઋષિમુનિઓને પ્રણામ. આ જ્ઞાનને આત્મસાત્ કરી સરળ ભાષામાં જન-માનસ સુધી લાવનાર વિશ્વવંદનીય ગુરુજનોના ચરણ-કમળમાં પ્રણામ. પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ગુરુદેવના ચરણ-કમળમાં...

Read More

દૈવી સંપત્તિ – અહિંસા (૧) પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના … પર આધારિત.

(નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે ) अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् | दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||...

Read More

વાકપુષ્પ

વ્યવહારિક દૃષ્ટિએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનમાં સફળ થવાના અનેક માર્ગ છે. મહાપુરુષો તથા ગુરુજનોએ તેને મુખ્ય ત્રણ માર્ગમાં વિભાજીત કર્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. જેવી રીતે એક ડ્રેસ બધાને એક સરખા માપનો થાય તે જરૂરી નથી...

Read More

વિશ્વ યોગ દિવસ

21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ પર સૌને અભિનંદન ! સૌનાં શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે તેવી પ્રાર્થના. યોગનો અર્થ આપણે માત્ર યોગનાં આસનો કે પ્રાણાયામના અભ્યાસથી જ સીમિત ન કરવો જોઇએ. યોગનો અર્થ ‘સમત્વ’ પણ છે....

Read More

Calendar

September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930