Author: Gyaan Vihar Ashram

ભારતીય સંસ્કૃતિ (૧૦) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

વૈદિક સંસ્કૃતિ એટલે વેદો પર આધારિત સંસ્કૃતિ, એ સંસ્કૃતિ કે જેનો આધાર વેદો છે. સમસ્ત વિશ્વના સૌથી મુખ્ય એકમ, માણસના વૈયક્તિક જીવન માટેના નીતિ-નિયમો, એની આચાર સંહિતા, એના વિકાસ માટેના વિવિધ ઉપાયો, અને એને આધારે ઉભા થયેલા આખા સમાજ...

Read More

વચનામૃત

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं,। नेमा विद्युतो भान्ति कुलोऽयमग्निः॥ तमेव भान्तमनुभाति सर्व,। तस्य भासा सर्वमिदं विभाति॥ कठोपनिषद् – 2/2/25 પદચ્છેદ   :      न      –      નથી तत्र    –      ત્યાં सूर्यः ...

Read More

વાક્પુષ્પ

નિયમિતતા અને સમયપાલન એ સફળ વ્યક્તિનો સ્વભાવ હોય છે. શિસ્ત પાલન વિના સફળતા મળતી નથી. મન જ્યારે શિસ્ત, નિયમિતતા અને સમયપાલન જેવા શબ્દો સાંભળે છે ત્યારે તેને ઘણો ભય લાગે છે. જે માણસ અનિયમિત છે, પોતાના કાર્યો ગમે ત્યારે કરે છે તેને...

Read More

ભારતીય સંસ્કૃતિ (૯) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિને જો એના સાચા અર્થમાં સમજવી હોય તો એ માટે વિશેષ બુદ્ધિ અને દ્રષ્ટિ પણ જોઈએ, એવી સમજ, એવી બુદ્ધિ, એવા વિચારો અને એવું જ્ઞાન પણ હોવું જોઈએ કે જે માત્ર ઇન્દ્રિયો ઉપર જ આધારિત કે સીમિત ના હોય – કે જે બાહ્ય...

Read More

વચનામૃત

जन्तुनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं क्षतो विप्रता, तस्माद् वैदिकधर्ममार्गपरता विद्वत्वमस्मात्परम्  । आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितः, मुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ 2 ॥ विवेक चूडामणि 2॥...

Read More

Calendar

October 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031