Author: Gyaan Vihar Ashram

વાક્પુષ્પ

હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો, ઇર્ષ્યા, ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે. હું મંદિરે જાઉં, ફુલ ચડાવું, માળા ગણું અને મારા કર્મોમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય, તો મારી એ પૂજા મિથ્યા છે. હું...

Read More

દૈવી સંપત્તિ – અહિંસા (૨) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના….પ્રવચન પર આધારિત.

શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના બીજા શ્લોક પરના પ્રવચન પર આધારિત. (નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે ) अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् | दया...

Read More

વચનામૃત

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः॥ अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च॥ શ્રીવિષ્ણુ સહસ્રનામ – 15 પદચ્છેદ – पूतात्मा, परमात्मा, च, मुक्तानां परमा गतिः, अव्ययः, पुरषः, साक्षी, क्षेत्रज्ञः, अक्षरः, एव, च ॥...

Read More

વાક્પુષ્પ

‘નિત્ય નિત્ય ભજીએ તારું નામ…’ ભજનની આ કડીમાં ભક્ત કહે છે – નિત્ય એટલે કે દરરોજ ભગવાનનું નામ ભજીએ નામ લઇએ. ભજન કીર્તનમાં મનને પરોવીએ પરંતુ આ જીવને રોજ ખાવું, પીવું, હરવું – ફરવું, ગપ-સપ કરવી, આરામ...

Read More

ક્ષમાપનાનું મહાપર્વ

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ અને ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે. ક્ષમાપના સંવત્સરીનો પ્રાણ છે અને...

Read More

Calendar

September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930