Author: Gyaan Vihar Ashram

દૈવી સંપત્તિ – અહિંસા (૨) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના….પ્રવચન પર આધારિત.

શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના બીજા શ્લોક પરના પ્રવચન પર આધારિત. (નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે ) अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् | दया...

Read More

વચનામૃત

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः॥ अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च॥ શ્રીવિષ્ણુ સહસ્રનામ – 15 પદચ્છેદ – पूतात्मा, परमात्मा, च, मुक्तानां परमा गतिः, अव्ययः, पुरषः, साक्षी, क्षेत्रज्ञः, अक्षरः, एव, च ॥...

Read More

વાક્પુષ્પ

‘નિત્ય નિત્ય ભજીએ તારું નામ…’ ભજનની આ કડીમાં ભક્ત કહે છે – નિત્ય એટલે કે દરરોજ ભગવાનનું નામ ભજીએ નામ લઇએ. ભજન કીર્તનમાં મનને પરોવીએ પરંતુ આ જીવને રોજ ખાવું, પીવું, હરવું – ફરવું, ગપ-સપ કરવી, આરામ...

Read More

ક્ષમાપનાનું મહાપર્વ

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ અને ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે. ક્ષમાપના સંવત્સરીનો પ્રાણ છે અને...

Read More

વચનામૃત

शिष्य उवाच स्वामिन् नमस्ते नतलोकबन्धो,। कारुण्यसिन्धो पतितं भवाब्धौ॥ मामुद्धरात्मीय कटाक्षदृष्ट्या,। ऋज्व्यातिकारुण्यसुधाऽभिवृष्ट्या ॥ विवेक चूडामणि 77 પદચ્છેદ  –     स्वामिन् – હે સ્વામી! नम, ते – તમને નમસ્કાર...

Read More

Calendar

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031