Author: Gyaan Vihar Ashram

ભારતીય સંસ્કૃતિ (૧૩) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ આખામાં સમૃદ્ધ અને વૈભવશાળી હતી, અને એ પણ માત્ર ત્રણ-ચાર સૈકાઓ સુધી નહિ પણ  હજારો વર્ષો સુધી! આવી અદ્ભૂત સંસ્કૃતિ વિશે આપણે વિચાર કરી રહ્યા છીએ. આ વિષયની ચર્ચામાં આપણે એ પણ સમજ્યા હતાં કે કોઈ પણ...

Read More

વાક્પુષ્પ

દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુહિ બ્યાપા ॥ સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ ॥ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં તુલસીદાસજી લખે છે કે ‘રામ-રાજ્યમાં’ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ કોઇનેય...

Read More

વચનામૃત

ब्रह्मभ्भोधिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययं,। श्रीमच्छम्भुमखेन्दु सुन्दरवरे संशोभितं सर्वदा ॥ संसारामयभेषजं सुखकरं श्रीजानकीजीवनं,। धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम्॥ किष्कन्धाकांड – श्लोक – 2...

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૨) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણે ભારતીય સંસ્કૃતિ અને એની આખી જીવન વ્યવસ્થા વિશે વિચાર કરી રહ્યા છીએ. એમાંની એક-બે મુખ્ય વાતો જે ધ્યાનમાં રાખવાની છે તે, એક તો આ સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પુરાતન અને અદ્વિતીય સંસ્કૃતિ છે જે લાખો વર્ષોથી આજ સુધી જીવંત રહી છે;...

Read More

વાક્પુષ્પ

‘લાલ, પીળો અને વાદળી મુખ્ય રંગ કહેવાય બાકીના બીજા બધાં એકબીજાથી થાય.’ તમને આમાંથી કયો રંગ ગમે છે ? રંગ ગમવાના કોઇ કારણો હોતાં નથી. બસ તે ગમે છે પરંતુ જે રંગ નથી ગમતા તે રંગ સ્વીકારવાની તૈયારી પણ હોવી જોઇએ. જીવન...

Read More

Calendar

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031