Author: Gyaan Vihar Ashram

વાક્પુષ્પ

હે પરમકૃપાળુ પરમાત્મા, આજે તેં મને ખૂબ સુખસામગ્રી આપી છે પણ કાલે તું એ બધું લઇ લે એમ પણ બને. આજે તેં ભરપૂર શક્તિ અને તંદુરસ્તી આપ્યા છે. પણ કાલે મારો દેહ દુર્બળ, બીમાર થઇ જાય એવું પણ બને. આજે તેં મીઠાં સંબંધો આપ્યા છે પણ કાલે...

Read More

ગીતા પ્રબોધન ૨૫ – સત્ય પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૧ નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૧મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે....

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૫) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણે ભારતીય સંસ્કૃતિની પુરાતન શિક્ષણ વ્યવસ્થા ઉપર વિચાર કરી રહ્યા છીએ. એ વ્યવસ્થાનું શિક્ષણ એ સમયની દુનિયા આખીમાં શ્રેષ્ઠતમ હતું, દરેક ક્ષેત્રનું આપણું જ્ઞાન ટોચ પર હતું, તે ત્યાં સુધી કે જીવનનું કોઈ ક્ષેત્ર એવું ન હતું જેમાં...

Read More

વચનામૃત

शान्ता महान्तो निवसन्ति सन्तो,। वसन्त वल्लोकहितं चरन्तः॥ तीर्णाः स्वयं भमभणार्य भीमभवार्णवं,। जनान-हेतुनाऽन्यानपि तारयन्ति॥                                                                                                      ...

Read More

વાક્પુષ્પ

હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો, ઇર્ષ્યા, ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે. હું મંદિરે જાઉં, ફુલ ચડાવું, માળા ગણું અને મારા કર્મોમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય, તો મારી એ પૂજા મિથ્યા છે. હું...

Read More

Calendar

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031